એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય, સુરત અમદાવાદની 50% ટકા બસ સેવા સરકારી ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાઇ

|

Aug 21, 2020 | 1:19 PM

સુરત-અમદાવાદની બસ સેવાને લઈ એસ.ટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એસ.ટી વિભાગે 50% બસ સેવા સરકારી ગાઈડલાઈનને અનુલક્ષીને શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોરોના વાઈરસના વધતા કેસને જોતા બસો બંધ કરવામાં આવી હતી. જોકે ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પહેલા એસ.ટી વિભાગે પ્રવાસીઓને રાહત આપી છે. આવતીકાલથી પ્રીમિયમ બસ, વોલ્વો બસ અને સ્લીપર બસ […]

એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય, સુરત અમદાવાદની 50% ટકા બસ સેવા સરકારી ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાઇ

Follow us on

સુરત-અમદાવાદની બસ સેવાને લઈ એસ.ટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એસ.ટી વિભાગે 50% બસ સેવા સરકારી ગાઈડલાઈનને અનુલક્ષીને શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોરોના વાઈરસના વધતા કેસને જોતા બસો બંધ કરવામાં આવી હતી. જોકે ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પહેલા એસ.ટી વિભાગે પ્રવાસીઓને રાહત આપી છે. આવતીકાલથી પ્રીમિયમ બસ, વોલ્વો બસ અને સ્લીપર બસ સેવા શરૂ કરાશે. 190 બસમાંથી 40 જેટલી પ્રીમિયમ બસ શરૂ કરાશે. 60% પેસેન્જર સાથે સેવા શરૂ કરાશે.

આ પણ વાંચો: સોનૂ સૂદે ખરીદી ફેન માટે ભેંસ, કહ્યું કાર ખરીદવા કરતા પણ વધારે અનુભવ્યો રોમાંચ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article