રાજકોટમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત, કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત થયા હતા. કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંક છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી […]
Follow us on
રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત થયા હતા. કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંક છે.