સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે.
આ પણ વાંચો: અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો