સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

|

Mar 21, 2020 | 12:38 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે. આ પણ વાંચો: અમેરિકામાં કોરોના […]

સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

Follow us on

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે.

આ પણ વાંચો: અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article