કોરોનાકાળમાં ‘વિજય મંત્ર’, સરકાર પાસે હવે કયો છે એક્શન પ્લાન?

|

Sep 28, 2020 | 5:39 PM

2 મહિનાના લોકડાઉન બાદ આખરે હવે ગુજરાતમાં જનજીવન ધીરે-ધીરે શરૂ થયું છે. ત્યારે હવે અનલોક-1માં રાજ્યમાં ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાકાળમાંથી ગુજરાતને બહાર લાવવાનો શું મંત્ર સરકાર પાસે છે, તેની માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના વાઈરસ ગયો નથી, કોરોનાથી વધુ લોકો સંક્રમિત ના થાય તે સૌથી મોટો પડકાર […]

કોરોનાકાળમાં વિજય મંત્ર, સરકાર પાસે હવે કયો છે એક્શન પ્લાન?

Follow us on

2 મહિનાના લોકડાઉન બાદ આખરે હવે ગુજરાતમાં જનજીવન ધીરે-ધીરે શરૂ થયું છે. ત્યારે હવે અનલોક-1માં રાજ્યમાં ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાકાળમાંથી ગુજરાતને બહાર લાવવાનો શું મંત્ર સરકાર પાસે છે, તેની માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના વાઈરસ ગયો નથી, કોરોનાથી વધુ લોકો સંક્રમિત ના થાય તે સૌથી મોટો પડકાર છે. તેના માટે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય, ભીડ થાય નહીં અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીએ આ બધા જ નિયમોનું પાલન કરવું પડશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 2:36 pm, Wed, 3 June 20

Next Article