CORONA : મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. બેંગાલુરૂથી અમદાવાદ પરત ફરી રહેલા બસ્સોથી વધારે નર્સિંગના વિદ્યાર્થીઓના સાપુતારા ચેકસ્પોટ પર એન્ટીજન ટેસ્ટ કરાયા. જે બાદ નેગેટિવ આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ અપાયો. અમદાવાદના તમામ વિદ્યાર્થીઓ ગત 2 તારીખે બેંગાલુરૂ પરીક્ષા આપવા ગયા હતા.