કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે […]
Follow us on
કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આણંદના યુવક-યુવતીઓ સેવાની ભાવનાથી રાહતદરે આ પાવડર વેચી રહ્યા છે. અને મહત્તમ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.