કોરોના મહામારી વચ્ચે આણંદમાં સેવાની સરવાણી, રોગપ્રતિકારક શક્તિ વધારતા આર્યુવૈદિક પાવડરનું રાહતદરે વેચાણ

|

Nov 29, 2020 | 3:22 PM

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે […]

કોરોના મહામારી વચ્ચે આણંદમાં સેવાની સરવાણી, રોગપ્રતિકારક શક્તિ વધારતા આર્યુવૈદિક પાવડરનું રાહતદરે વેચાણ

Follow us on

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આણંદના યુવક-યુવતીઓ સેવાની ભાવનાથી રાહતદરે આ પાવડર વેચી રહ્યા છે. અને મહત્તમ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article