ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિધાર્થી, રાજકોટના 5 વિધાર્થી અને કચ્છ 3 વિધાર્થીઓ સામેલ છે.
આ પણ વાંચોઃ મુંબઈથી દિલ્લી સુધી ઝડપથી પહોંચવાનું લોકોનું સ્વપ્ન હવે થોડાક વર્ષોમાં જ પૂર્ણ થશે
ચીનમા ફેલાયેલા કોરોના વાયરસનો મુદ્દો,
ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થીઓ આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છ,
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશપ્રધાન જયશંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં.#Gujarat #china #coronarvirus— Tv9 Gujarati (@tv9gujarati) January 27, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:16 pm, Mon, 27 January 20