કોરોના વાયરસના સંકટ વચ્ચે ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આવતીકાલે વતન આવે તેવી શક્યતા

|

Jan 27, 2020 | 5:34 PM

ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 […]

કોરોના વાયરસના સંકટ વચ્ચે ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આવતીકાલે વતન આવે તેવી શક્યતા

Follow us on

ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિધાર્થી, રાજકોટના 5 વિધાર્થી અને કચ્છ 3 વિધાર્થીઓ સામેલ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ  વાંચોઃ મુંબઈથી દિલ્લી સુધી ઝડપથી પહોંચવાનું લોકોનું સ્વપ્ન હવે થોડાક વર્ષોમાં જ પૂર્ણ થશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:16 pm, Mon, 27 January 20

Next Article