કોંગ્રસનાં નિશાના પર હવે SVP હોસ્પિટલ, વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું કે હોસ્પીટલમાં અધિકારીઓના પરિચિતોને જ દાખલ કરાય છે, દર્દીઓને દાખલ ઓછા કરાય છે તો કરોડોનો ખર્ચ કેમ થાય છે?

|

Nov 21, 2020 | 2:33 PM

કોંગ્રેસ દ્વારા હવે SVP પર નિશાન તાકતા તેમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કર્યા છે. વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માનાં આક્ષેપ મુજબ બેડ ખાલી હોવા છતાં પણ તેમને દાખલ નથી કરવામાં આવતા. સામાન્ય નાગરિકોને છોડીને અધિકારીઓના પરિચિતોને પ્રવેશ આપવામાં આવી રહ્યા હોવાના કારણે કોંગ્રેસે કમિશ્નર પર પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસની માગ કરવામાં […]

કોંગ્રસનાં નિશાના પર હવે SVP હોસ્પિટલ, વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું કે હોસ્પીટલમાં અધિકારીઓના પરિચિતોને જ દાખલ કરાય છે, દર્દીઓને દાખલ ઓછા કરાય છે તો કરોડોનો ખર્ચ કેમ થાય છે?

Follow us on

કોંગ્રેસ દ્વારા હવે SVP પર નિશાન તાકતા તેમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કર્યા છે. વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માનાં આક્ષેપ મુજબ બેડ ખાલી હોવા છતાં પણ તેમને દાખલ નથી કરવામાં આવતા. સામાન્ય નાગરિકોને છોડીને અધિકારીઓના પરિચિતોને પ્રવેશ આપવામાં આવી રહ્યા હોવાના કારણે કોંગ્રેસે કમિશ્નર પર પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસની માગ કરવામાં આવી છે, કેમકે દર્દીઓને દાખલ ઓછા કરાયા છે પણ સામે ખર્ચ મોટો બતાવવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 2:27 pm, Sat, 21 November 20

Next Article