ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે. આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ […]
Follow us on
ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે.