ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન

|

Jan 23, 2020 | 12:45 PM

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપ મનામણા કરવાની કોશિશમાં છે. આ ઘટનાક્રમ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. સાથે કોંગ્રેસને પણ પડકાર કર્યો છે.  નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં હજારો કાર્યકર અને અનેક નેતાઓ છે. ધારાસભ્યોની પણ મોટી સંખ્યા પક્ષની છે. જેથી કેટલાક ધારાસભ્યોને મન દુઃખ થાય […]

ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન

Follow us on

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપ મનામણા કરવાની કોશિશમાં છે. આ ઘટનાક્રમ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. સાથે કોંગ્રેસને પણ પડકાર કર્યો છે.

નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં હજારો કાર્યકર અને અનેક નેતાઓ છે. ધારાસભ્યોની પણ મોટી સંખ્યા પક્ષની છે. જેથી કેટલાક ધારાસભ્યોને મન દુઃખ થાય તો, તેની રજૂઆત કરી શકે છે. અને કેતનભાઈએ પણ પોતાની લાગણી રજૂ કરી છે. વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ બધી પરિસ્થિતિને લઈ નિવેદન આપ્યું જ છે. યોગ્ય નિરાકરણ લાવવાની વાત પણ કરી હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article