મોંઘવારીમાં પિસાઈ રહેલી પ્રજા માટે રાહતના સમાચાર છે. CNG-PNGના ભાવમાં 1લી એપ્રિલથી ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા નેચરલ ગેસની કિંમતમાં 23 ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે. જેથી CNG-PNGની રિટેઈલ કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યારે રાજ્યમાં CNGના 10 લાખ જેટલા ગ્રાહકો અને PNGના 21 લાખ જેટલા ગ્રાહકોને રાહત મળશે. જો કે 30 ટકા વેટ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચા યથાવત રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો