VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર

|

Jan 12, 2020 | 7:47 AM

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર

Follow us on

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સવારે 9.30 વાગ્યે ભાગવત વિદ્યાપીઠ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પાટીદારોની બે શાખા કડવા અને લેઉવા પાટીદારો વચ્ચે સમન્વય અને એકતા વધે તે માટે આ લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મશીલ પાટીદાર બંધુઓને પાટીદાર શિરોમણી એવોર્ડ આપી અભિવાદન પણ કરવામાં આવશે. તો આ મહાસંમેલનમાં 25,000થી વધુ પાટીદારો ઊમટશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article