Gujarati NewsGujaratCm rupani assures necessary modifications in fire policy after fire incident near school in surat
સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં. આ પણ વાંચોઃ બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR […]
Follow us on
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં.