Gujarati NewsGujaratCm rupani appeals citizens of gujarat to follow guidelines of lockdown to curb spread of coronavirus
મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો
મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો. આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 […]
Follow us on
મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો.