મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

|

Mar 23, 2020 | 7:40 AM

મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો. આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 […]

મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

Follow us on

મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article