અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ
સુરત શહેરમાં આગની જે કરૂણ ઘટના બની છે, તેને લઈને સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે. આગમાં જીવતાં ભૂંજાઈ જનાર મૃતક વિદ્યાર્થીઓને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવો જ એક કાર્યક્રમ શહેરના આશાદીપ ક્લાસિસમાં પણ યોજાયો. જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી વડે મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેમના દિવ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. […]
![અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/743314-1200x1200.jpg?w=1280)
સુરત શહેરમાં આગની જે કરૂણ ઘટના બની છે, તેને લઈને સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે. આગમાં જીવતાં ભૂંજાઈ જનાર મૃતક વિદ્યાર્થીઓને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવો જ એક કાર્યક્રમ શહેરના આશાદીપ ક્લાસિસમાં પણ યોજાયો.
જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી વડે મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેમના દિવ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO