છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,185 કેસ, 11ના મોત

|

Oct 15, 2020 | 8:23 PM

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,185 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4 વ્યક્તિના મોત નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં  2 વ્યકિતના મોત નોંધાયા છે. સૌથી વધુ 176 કેસ સુરત શહેરમાં નોંધાયા છે.  […]

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,185 કેસ, 11ના મોત

Follow us on

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,185 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4 વ્યક્તિના મોત નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં  2 વ્યકિતના મોત નોંધાયા છે. સૌથી વધુ 176 કેસ સુરત શહેરમાં નોંધાયા છે.  જ્યારે અમદાવાદ શહેરમાં 168 નવા કેસ નોંધાયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article