VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ પોતાની પ્રતિક્રીયા આપી હતી. મોદી સરકાર-2ના પ્રથમ બજેટ બાદ રાજકોટના વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. વેપારીઓને આશા હતી કે સરકાર તેમના માટે કોઈ સારી જાહેરાત કરશે. પરતુ ખાસ મોટી જાહેરાત ન થતા નાના ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે. તો બીજીતરફ ખેડૂત […]
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ પોતાની પ્રતિક્રીયા આપી હતી. મોદી સરકાર-2ના પ્રથમ બજેટ બાદ રાજકોટના વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. વેપારીઓને આશા હતી કે સરકાર તેમના માટે કોઈ સારી જાહેરાત કરશે. પરતુ ખાસ મોટી જાહેરાત ન થતા નાના ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે. તો બીજીતરફ ખેડૂત આગેવાનોએ પણ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ BUDGET 2019: મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]