સુરતના વીજકરંટ લાગતા યુવતીનું મોત નીપજ્યું છે. ઘટના પુણાગામ વિસ્તારની છે કે જ્યાં એક યુવતી રોડની બાજુમાં રહેલા થાંભલાના વાયરને અડી ગઈ અને કરંટ લાગતા મોતને ભેટી હતી. યુવતીના મોત બાદ સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે રોડની બાજુમાં આવેલા થાંભલામાંથી કરંટ આવતો જ હતો.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાન સહિત YC મોદીનો સમાવેશ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ અંગે તેમણે તંત્રને જાણ પણ કરી હતી પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી નહોતી કરી અને તંત્રની આ બેદરકારીના કારણે જ યુવતીનું મોત નીપજ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.