સુરતના કતારગામમાં આવેલી દેવપ્રયાગ રેસિડન્સીમાં અલાહાબાદ બેંકે 20 ફ્લેટને સીલ મારી દીધું છે. આ ઘટનાને લઈને ફ્લેટ ધારકોની મુશ્કેલી વધી છે. ફ્લેટધારકોનું કહેવું છે કે તેમણે નિયમિતરૂપે ફ્લેટના હપ્તા ભર્યા છે.
આ પણ વાંચો: VIDEO: વડોદરામાં NSUI પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસેના પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
તેમ છતાં બેંક તરફથી આ ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. આ અંગે મળેલી જાણકારી પ્રમાણે ફ્લેટ ધારકોએ બિલ્ડરને હપ્તા ચૂકવી દીધા છે પણ બિલ્ડરે આ રકમ બેંકમાં જમા નહીં કરાવી હોવાથી આ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મામલતદારનું કહેવું છે કે કલેક્ટરના આદેશને કારણે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો