જામનગરઃ જામજોધપુરમાં પુલ તૂટ્યો, રસ્તો બંધ થતા અવરજવર માટે મુશ્કેલી, જુઓ VIDEO
જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે. આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત […]
Follow us on
જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે.