AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ, સીએમએ કહ્યું ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસનના 100 દિવસ પૂર્ણ થયા છે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

Breaking News : સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ, સીએમએ કહ્યું ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો
CM Bhupendra Patel
| Updated on: Mar 29, 2023 | 5:34 PM
Share

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ થયું છે. આ પ્રંસગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું છે કે ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે. તેમણે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે સૌથી નાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.આજે 100 દિવસ પૂર્ણ થયાની રાજ્ય સરકાર ઉજવણી કરી રહી છે.રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસનો દાવો કરી રહી છે.ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો સરકાર દાવો કરી રહી છે.

ગુજરાત  સરકારના 100 દિવસના શાસનના દાવા

      1. વ્યાજખોરોના આંતક સામે મહાઅભિયાન
      2. ડ્રગ્સ માફિયાઓ પર ઝીરો ટોલરન્સની નીતિ
      3. ગેરકાયદે બાંધકામો પર ફેરવ્યું બુલડોઝર
      4. ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ
      5. બજેટમાં સૌથી વધુ શિક્ષણ પર ભાર
      6. ચૂંટણીમાં ઐતિહાસિક જીત, સૌથી નાનું મંત્રીમંડળ
      7. પેપર લીક રોકવા ઘડ્યો ઐતિહાસિક કાયદો
      8. બેરોજગારો માટે નવી ભરતીઓનું વચન
      9. 5 વર્ષમાં 1 લાખ, 1 વર્ષમાં 24 હજાર ભરતીઓ
      10. વર્ષ 2023માં કુલ 25 હજાર ભરતીનો વાયદો
      11. G-20 બેઠકોનું ગુજરાતમાં કર્યું નેતૃત્વ
      12. રાજ્યભરની જેલમાં સૌથી મોટી કાર્યવાહી
      13. રાજ્યની 17 જેલમાં એક સાથે રેડ
      14. ખેડૂતોના હિતમાં જમીનોનો રિ-સરવેનો નિર્ણય
      15. દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ સંકુલનો વાયદો

    ગુજરાતની સરકારની પ્રજાલક્ષી યોજના

        1. યુટ્યૂબ ચેનલનું લોકાર્પણ, ગૃહની કાર્યવાહી જોઈ શકાશે
        2. સગર્ભા અને પ્રસૂતા માતા માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’
        3. વલસાડના લોકોની પાણીની સુવિધા માટે એસ્ટોલ પ્રોજેક્ટ
        4. કાયદાના રક્ષણ માટે e-FIR દ્વારા પોલીસ ફરિયાદની સુવિધા
        5. પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સરકારની પ્રોત્સાહક યોજના
        6. માલધારી અને પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના
        7. રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ અદ્યતન બનાવવી
        8. સરહદી સુરક્ષાઓ વધુ સઘન બનાવવા નિર્ણય
        9. રાજ્યની આંતરીક સુરક્ષાઓ સુદ્રઢ કરવી

    ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થશે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

    ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

    ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">