બનાસકાંઠા: નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી

|

Sep 25, 2020 | 2:15 PM

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માલસણ માઈનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેનાલમાં ગાબડું પડતા બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા […]

બનાસકાંઠા: નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી

Follow us on

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માલસણ માઈનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેનાલમાં ગાબડું પડતા બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:34 am, Fri, 10 July 20

Next Article