નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

|

Feb 07, 2020 | 10:37 AM

બનાસકાંઠામાં નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. વાવના કુંડાળીયાની તૂટેલી કેનાલમાં પાણી અવિરત ચાલુ છે. ગઈકાલે કેનાલમાં 25 ફૂટનું પડ્યું હતું ગાબડુ અને તેની જાણ કરાયા બાદ પણ પાણીનો પ્રવાહ બંધ ન કરાયો. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ફરી વળતા […]

નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Follow us on

બનાસકાંઠામાં નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. વાવના કુંડાળીયાની તૂટેલી કેનાલમાં પાણી અવિરત ચાલુ છે. ગઈકાલે કેનાલમાં 25 ફૂટનું પડ્યું હતું ગાબડુ અને તેની જાણ કરાયા બાદ પણ પાણીનો પ્રવાહ બંધ ન કરાયો. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ

Next Article