નેતાઓ નહીં સુધરે? કોરોનાકાળમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની ભીડ

|

Nov 22, 2020 | 4:55 PM

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર લોકોને નિયમોમાં રહેવા માટે સુચના આપે છે. પોલીસને પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, પરંતુ સરકારની કહેણી અને કરણીમાં તફાવત જોવા મળી રહ્યો છે. ભાજપના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે બોટાદમાં સ્હેનમિલન કાર્યક્રમ યોજ્યો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા […]

નેતાઓ નહીં સુધરે? કોરોનાકાળમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની ભીડ

Follow us on

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર લોકોને નિયમોમાં રહેવા માટે સુચના આપે છે. પોલીસને પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, પરંતુ સરકારની કહેણી અને કરણીમાં તફાવત જોવા મળી રહ્યો છે. ભાજપના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે બોટાદમાં સ્હેનમિલન કાર્યક્રમ યોજ્યો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની મોટી ભીડ જોવા મળી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article