ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ

|

Jan 04, 2020 | 3:34 PM

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે […]

ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ

Follow us on

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે તો કાયદો પણ લાવીશું.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ ઉપરાંત ગુજરાતના માછીમારો જેટલો સમય પાકિસ્તાનની જેલમાં રહેશે તે દરમિયાન માછીમારોના પરિવારને પ્રતિ દિવસ 300 રૂપિયા ચુકવવામાં આવશે. આ ઉપરાંત માછીમારોના મૃત્યુ બદલ મુખ્યપ્રધાને બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વાત કરી. મહત્વનું છે કે પાકિસ્તાનની જેલમાં હાલ 218 માછીમારો છે. ઉપરાંત સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવા અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article