ભૂજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસરને દિવડાઓથી પ્રકાશમય કર્યુ હતું. સ્વામિનારાયણ મંદિરના સંત્સગી ભાઈ બહેનો અને સાધુ સંતોએ, સમગ્ર મંદિરમાં 11 હજાર જેટલા દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો