ભૂજ સ્વામિનારાયણ મંદિર 11000 દિવડાના પ્રકાશથી ઝળહળ્યુ

|

Nov 15, 2020 | 9:11 AM

ભૂજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસરને દિવડાઓથી પ્રકાશમય કર્યુ હતું. સ્વામિનારાયણ મંદિરના સંત્સગી ભાઈ બહેનો અને સાધુ સંતોએ, સમગ્ર મંદિરમાં 11 હજાર જેટલા દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

ભૂજ સ્વામિનારાયણ મંદિર 11000 દિવડાના પ્રકાશથી ઝળહળ્યુ

Follow us on

ભૂજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસરને દિવડાઓથી પ્રકાશમય કર્યુ હતું. સ્વામિનારાયણ મંદિરના સંત્સગી ભાઈ બહેનો અને સાધુ સંતોએ, સમગ્ર મંદિરમાં 11 હજાર જેટલા દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article