ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીનું સમર્થન

|

Feb 22, 2020 | 10:45 AM

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે.  આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે Web Stories View more ભારતના 5 રાજ્યો […]

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીનું સમર્થન

Follow us on

ભુજની સહજાનંદ કોલેજ માસિક ધર્મ વિવાદમાં હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ઝંપલાવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ સમર્થન કર્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કાલુપર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજીએ કહ્યું કે માસિક ધર્મ શાસ્ત્રોએ બનાવેલો ધર્મ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાનની આજ્ઞા છે કે માસિક ધર્મમાં આવેલી બહેનોએ જ્યાં સુધી માસિક ધર્મમાં હોય ત્યાં સુધી કોઈને અડવું નહીં. સાથે જ તેમણે કહ્યું ભુજપના કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યું. અને સૂચન પણ કર્યું કે તેમને વિવેકપૂર્ણ ભાષા વાપરવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:35 am, Sat, 22 February 20

Next Article