AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરના તળાજામાં માત્ર 24 લાખમાં ખરીદી શકશો પ્લોટ, જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો. ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

ભાવનગરના તળાજામાં માત્ર 24 લાખમાં ખરીદી શકશો પ્લોટ, જાણો શું છે તેની વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2024 | 8:52 AM
Share

ભાવનગર: ગુજરાતના ભાવનગરના તળાજામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ભાવનગરના તળાજામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 125.73 ચોરસ ફૂટ છે.

આ પણ વાંચો- તાપીના વાલોડમાં માત્ર 18 લાખમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત

તેની રિઝર્વ કિંમત 24,61,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,41,000 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 22 ફેબ્રુઆરી 2024,ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાકની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">