ભાવનગરમાં કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ વધ્યો, હવે એક પણ દર્દી વેન્ટિલેટર પર નહિ

|

Oct 28, 2020 | 3:39 PM

ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સજા થનાર દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.ઑક્ટોબર મહિનાની શરુઆતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 416 હતી,તે 25 દિવસમાં જ 62 થઇ ગઇ છે. 1 ઑક્ટોબરથી દર્દીઓનો રિકવરી રેટ 88.44 ટકા હતો જે વધીને હવે 96.85 ટકા થઇ ગયો છે. 25 દિવસમાં રિકવરી રેટમાં […]

ભાવનગરમાં કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ વધ્યો, હવે એક પણ દર્દી વેન્ટિલેટર પર નહિ

Follow us on

ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સજા થનાર દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.ઑક્ટોબર મહિનાની શરુઆતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 416 હતી,તે 25 દિવસમાં જ 62 થઇ ગઇ છે. 1 ઑક્ટોબરથી દર્દીઓનો રિકવરી રેટ 88.44 ટકા હતો જે વધીને હવે 96.85 ટકા થઇ ગયો છે. 25 દિવસમાં રિકવરી રેટમાં 8.40 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં હવે એક પણ દર્દી વેંટિલેટર પર નથી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article