ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે. આ પણ […]
Follow us on
ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે.