ભરૂચ: હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને નોટિસ, જર્જરિત મકાનોમાં જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી ફટકારાઇ નોટિસ

|

Sep 11, 2020 | 1:20 AM

ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે. આ પણ […]

ભરૂચ: હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને નોટિસ, જર્જરિત મકાનોમાં જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી ફટકારાઇ નોટિસ

Follow us on

ભરૂચમાં નગરપાલિકાએ હાઉસિંગ બોર્ડની 30 બિલ્ડિંગમાં રહેતા 500 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે. જર્જરિત મકાનોમાં લોકો જોખમી સ્થિતિમાં રહેતા હોવાથી નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરાવવા ભરૂચ નગરપાલિકા કડક કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને જો મકાન ખાલી નહીં કરે, તો પાણીના કનેક્શન કાપી નાખવાની પણ નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટના તબીબો માટે રેડ એલર્ટ! રાજકોટના 100થી વધુ તબીબો થયા કોરોના સંક્રમિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:04 pm, Thu, 10 September 20

Next Article