ઝઘડિયાના 10 ગામમાં ઘૂસ્યા પાણી, 400 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 11:46 AM

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીના જળસ્તર વધતા જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘૂસ્યા છે. જુના પોરા ગામના અનેક મકાન અને મંદિર પાણીમાં ડૂબી ગયા છે. નર્મદાના વહેણ સાથે મગર તણાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે 400 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ગામ પાસેની એક […]

ઝઘડિયાના 10 ગામમાં ઘૂસ્યા પાણી, 400 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ VIDEO

Follow us on

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીના જળસ્તર વધતા જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘૂસ્યા છે. જુના પોરા ગામના અનેક મકાન અને મંદિર પાણીમાં ડૂબી ગયા છે. નર્મદાના વહેણ સાથે મગર તણાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે 400 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ગામ પાસેની એક સરકારી શાળામાં રહેવા, જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article