ભારત બંધના એલાન મામલે કોંગ્રેસનું સમર્થન ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

|

Dec 07, 2020 | 7:21 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો   Web Stories View more […]

ભારત બંધના એલાન મામલે કોંગ્રેસનું સમર્થન ખેડૂતોને ભ્રમિત કરવાનો કારસો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે ભારત બંધના એલાનમાં કોંગ્રેસના સમર્થનને માત્ર દેખાડા સાથે સરખાવ્યું છે. સાથે જ કોંગ્રેસના બંધના એલાનના સમર્થન મામલે આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ અંગે પણ પત્રકારો સમક્ષ વાત કરી હતી. વધુમાં વિજય રૂપાણી શું બોલ્યો જુઓ આ વીડિયો

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:07 pm, Mon, 7 December 20

Next Article