Gujarati NewsGujaratBhagvan jagannath mandir ma bhajan mandli ni dhum bhagvan ni ishara ma j bhajan kirtan
ભગવાન જગન્નાથ મંદિરમાં ભજન મંડળીની ધૂમ, ભગવાનની નિશ્રામાં જ ભજન કિર્તન
ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે સમગ્ર અમદાવાદ અને એમાં પણ ખાસ જુનું અમદાવાદ તો હિલોળે ચઢે છે. ભગવાન નગરચર્યાએ નિકળે છે ત્યારે તેમની સાથે મહિલા ભક્તોની ભજન મંડળી ખાસ જોતરાતી હોય છે. જો કે આ વખતે મંદિરમાં […]
ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે સમગ્ર અમદાવાદ અને એમાં પણ ખાસ જુનું અમદાવાદ તો હિલોળે ચઢે છે. ભગવાન નગરચર્યાએ નિકળે છે ત્યારે તેમની સાથે મહિલા ભક્તોની ભજન મંડળી ખાસ જોતરાતી હોય છે. જો કે આ વખતે મંદિરમાં જ રહી ને ભજન મંડળીએ ભજન કરવું પડી રહ્યું છે. સાંભળો શું કહી રહી છે મહિલા ભજન મંડળી.