ભગવાન જગન્નાથ મંદિરમાં ભજન મંડળીની ધૂમ, ભગવાનની નિશ્રામાં જ ભજન કિર્તન

|

Jun 23, 2020 | 5:49 AM

ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે સમગ્ર અમદાવાદ અને એમાં પણ ખાસ જુનું અમદાવાદ તો હિલોળે ચઢે છે. ભગવાન નગરચર્યાએ નિકળે છે ત્યારે તેમની સાથે મહિલા ભક્તોની ભજન મંડળી ખાસ જોતરાતી હોય છે. જો કે આ વખતે મંદિરમાં […]

ભગવાન જગન્નાથ મંદિરમાં ભજન મંડળીની ધૂમ, ભગવાનની નિશ્રામાં જ ભજન કિર્તન
http://tv9gujarati.in/bhagvan-jagannat…-j-bhajan-kirtan/

Follow us on

ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે સમગ્ર અમદાવાદ અને એમાં પણ ખાસ જુનું અમદાવાદ તો હિલોળે ચઢે છે. ભગવાન નગરચર્યાએ નિકળે છે ત્યારે તેમની સાથે મહિલા ભક્તોની ભજન મંડળી ખાસ જોતરાતી હોય છે. જો કે આ વખતે મંદિરમાં જ રહી ને ભજન મંડળીએ ભજન કરવું પડી રહ્યું છે. સાંભળો શું કહી રહી છે મહિલા ભજન મંડળી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article