શેરડીનાં વાવેતરની ફાયદાકારક પધ્ધતિ, જુઓ VIDEO

|

Aug 06, 2019 | 12:17 PM

મિઠાઇની મીઠાશ ખાંડને આભારી છે અને ખાંડની મિઠાશ શેરડીને આભારી છે. શેરડી એક એવો પાક છે જેનું એકવાર વાવેતર કર્યા પછી ખેડૂતને સતત 3 વર્ષ સુધી ઉતારો મળે છે. ખાંડ અને ગોળ જેવી રોજબરોજનાં વપરાશની સામગ્રી શેરડીમાંથી બનતી હોવાથી શેરડીની માગ સતત રહ્યા જ કરે છે. તો ચાલો આજે જાણીએ શેરડીનાં વાવેતરની એવી પધ્ધતિ જેનાંથી […]

શેરડીનાં વાવેતરની ફાયદાકારક પધ્ધતિ, જુઓ VIDEO

Follow us on

મિઠાઇની મીઠાશ ખાંડને આભારી છે અને ખાંડની મિઠાશ શેરડીને આભારી છે. શેરડી એક એવો પાક છે જેનું એકવાર વાવેતર કર્યા પછી ખેડૂતને સતત 3 વર્ષ સુધી ઉતારો મળે છે. ખાંડ અને ગોળ જેવી રોજબરોજનાં વપરાશની સામગ્રી શેરડીમાંથી બનતી હોવાથી શેરડીની માગ સતત રહ્યા જ કરે છે. તો ચાલો આજે જાણીએ શેરડીનાં વાવેતરની એવી પધ્ધતિ જેનાંથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પધ્ધતિનું નામ છે SSI એટલે કે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટીવ. હાલમાં મોટા ભાગે ખેડૂતો પારંપરિક પધ્ધતિથી શેરડીનું વાવેતર કરે છે જેમાં 1 એકર વાવેતર માટે 5 ટન જેટલા બિયારણની જરૂર પડે છે. જ્યારે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટીવ પધ્ધતિથી વાવેતર કરવું હોય તો 1 એકરમાં માત્ર 1 ટન બિયારણ જ જોઇએ છે. એટલે આ પધ્ધતિથી વાવેતર કરવાથી પ્રતિ એકર 4 ટન જેટલા બિયારણની બચત થાય છે. જેનાથી ખેડૂતને સીધો ફાયદો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article