બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

|

Nov 22, 2020 | 2:45 PM

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખોટું છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં જે લોકો નહિ આપે તેમની સામે કાર્યવાહી કરેવામાં આવશે. ડો. ગુપ્તા દ્વારા એ પણ જણાવાયુ છે કે […]

બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

Follow us on

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખોટું છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં જે લોકો નહિ આપે તેમની સામે કાર્યવાહી કરેવામાં આવશે. ડો. ગુપ્તા દ્વારા એ પણ જણાવાયુ છે કે ૧૦ વધુ હોસ્પિટલોનો પણ કોવિડ હોસ્પિટલ તરીકેનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે રાજયવાસીઓ માટે 1500 બેડ ખાલી છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article