બનાસકાંઠાના ખેડૂતો માટે આનંદના સમાચાર, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે

|

Oct 25, 2020 | 5:25 PM

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે.   Web […]

બનાસકાંઠાના ખેડૂતો માટે આનંદના સમાચાર, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે

Follow us on

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડાશે. જેથી મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ વર્ષે થયેલા વરસાદના કારણે ડેમમાં આવેલું પાણી રવિ સિઝનમાં આશીર્વાદરૂપ બનશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:24 pm, Sun, 25 October 20

Next Article