Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.

Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ
મ્યુકરમાઈકોસીસના દર્દીઓ શોધવા, બનાસકાઠામાં ઘરે ઘરે જઈને કરાઈ રહી છે તપાસ
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 8:36 AM
Banaskantha : ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા મ્યુકરમાઈકોસીસના દર્દીઓને લઈને બનાસકાંઠાનું વહીવટી તંત્ર ચિતીત થઈ ગયુ છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.
કોરોના મહામારી બાદ  મ્યુકરમાઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઇને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો, જે દર્દીઓ કોરોના પોઝિટિવ  થયા બાદ સાજા થઈ ગયા હોય તેમને મ્યુકરમાઈકોસીસના કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથ ધરી છે.
આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે ઘરે જઈ સર્વે કરી રહી છે. જેના કારણે પ્રથમ  તબક્કામાં જ મ્યુકરમાઈકોસીસના  કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે,  9000 જેટલા કોરોનાના દર્દીઓ નોંધાયા હતો. આ આંકડા મુજબ અત્યાર સુધી 30 થી વધુ મ્યુકરમાઈકોસીસ ના કેસ સામે આવી ચુક્યા છે.
જેથી કોરોના પોઝીટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકરમાઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. જેની મોટી સફળતાએ છે કે  તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા. જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકરમાઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને તેની ખબર ન હતી. આવા લોકોને સારવાર આપવાનું શરૂ કર્યુ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">