Gujarati NewsGujaratBaareja ma corona na vadhta case vacche svaichhik lock down aapvama aavyu che savare 7 thi 1 vaagya sudhi bajar khulla rehshe
દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે
દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે . છેલ્લા ત્રણ દિવસમાં ૫૦ જેટલા કોરોનાના કેસ આવી જતા સવારે ૭ વાગ્યાથી ૧ વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે. બપોરે ૧ વાગ્યા બાદ ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રેહશે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી […]
Follow us on
દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે . છેલ્લા ત્રણ દિવસમાં ૫૦ જેટલા કોરોનાના કેસ આવી જતા સવારે ૭ વાગ્યાથી ૧ વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે. બપોરે ૧ વાગ્યા બાદ ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રેહશે.