અરવલ્લીના ધનસુરા વેપારી મંડળનો મહત્વનો નિર્ણય, શનિ, રવિ અને સોમવાર 3 દિવસ ધંધા રોજગાર બંધ રહેશે

|

Nov 20, 2020 | 3:27 PM

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે.   Web Stories View more હાર્દિક […]

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળનો મહત્વનો નિર્ણય, શનિ, રવિ અને સોમવાર 3 દિવસ ધંધા રોજગાર બંધ રહેશે

Follow us on

અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article