Gujarati NewsGujaratArvali dhansura vepari mandal no shani ravi som tran divas bandh no nirnay
અરવલ્લીના ધનસુરા વેપારી મંડળનો મહત્વનો નિર્ણય, શનિ, રવિ અને સોમવાર 3 દિવસ ધંધા રોજગાર બંધ રહેશે
અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે. Web Stories View more હાર્દિક […]
Follow us on
અરવલ્લીના ધનસુરા વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વધતા જતા કોરોના સંક્રમિત કેસને લઈને આ નિર્ણય કરાયો છે. ધનસુરાનગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ત્રણ દિવસના સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા વેપારી મંડળની અપીલ છે.