અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો, બે લોકોના મોત

|

Nov 29, 2020 | 4:47 PM

અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ […]

અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો, બે લોકોના મોત

Follow us on

અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article