VIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

|

Dec 20, 2019 | 5:52 AM

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટના બાદ હાલમાં શાંતિનો માહોલ છે. ત્યારે આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને અને અન્ય લોકોને શહેરની એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર લઈ રહેલા પોલીસકર્મીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

VIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Follow us on

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટના બાદ હાલમાં શાંતિનો માહોલ છે. ત્યારે આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને અને અન્ય લોકોને શહેરની એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર લઈ રહેલા પોલીસકર્મીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગઈકાલે થયેલી હિંસા બાદ 28 લોકોને એલ.જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાં 24 પોલીસકર્મીઓ, 3 મીડિયાકર્મીઓ અને 1 શહેરીજનનો સમાવેશ થાય છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી અને અન્ય લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે 3 પોલીસકર્મીઓ હજુ પણ સારવાર હેઠળ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article