Gujarati NewsGujaratAnkleshwar na jhagadiya ma varsela varsaad thi ked na paak ne nukshaan
અંક્લેશ્વરનાં ઝઘડિયામાં ભારે વરસાદના પગલે કેળના પાકને મોટા પાયે નુક્શાન
અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ […]
અંક્લેશ્વરના ઝઘડિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે કેળના પાકને નુક્શાન પહોચ્યું હતું . સ્થાનિક ખેડુતો એ પુરી પાડેલી માહિતિ મુજબ પવન સાથે જોરદાર વરસાદ વરસતા ઝગડીયાના વણાંકપોર ગામમાં કેળના થડ પડી જતા કેળના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું. આ સમયગાળો હતો એ હતો કે જ્યારે કેળનો પાક ખેડુતો ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા અને તે જ સમયે વરસેલા વરસાદે ખેડુતોની બાજી બગાડી નાખી હતી.