અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે

|

Dec 07, 2020 | 6:13 PM

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે.  પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ […]

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે

Follow us on

અમદાવાદમાં કર્ણાવતી અને રાજપથ ક્લબ આજથી ફરી શરૂ, શહેરમાં કોરોનાના વધતા કેસ અને કરફ્યૂના અમલ બાદ 20 નવેમ્બરથી આ બંને ક્લબોને બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકથી 11 કલાકે અને બપોરે 4 કલાકથી રાતે 8 કલાક સુધી ક્લબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે.  પ્રાથમિક ધોરણે સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને ચિલ્ડ્રન પાર્કને ખુલ્લુ મુકવામાં નહી આવે જોકે અન્ય એક્ટિવીટીમાં ક્લબમાં મેમ્બરો નિયમોને આધીન ભાગ લઈ શકશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article