અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 ગુનામાં ૩૦૦ની ધરપકડ, ૧૫ લાખનો દંડ પણ વસુલાયો

|

Nov 22, 2020 | 10:09 AM

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 જેટલા ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. ૩૦૦ લોકોની ધરપકડ કર્ફ્યું ભંગના ગુનામાં કરવામાં આવી છે તો માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખબર હોવા છતાં પણ કાયદાની ઠેકડીઓ ઉડાડવા માટે બહાર નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી […]

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 ગુનામાં ૩૦૦ની ધરપકડ, ૧૫ લાખનો દંડ પણ વસુલાયો

Follow us on

અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 જેટલા ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. ૩૦૦ લોકોની ધરપકડ કર્ફ્યું ભંગના ગુનામાં કરવામાં આવી છે તો માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખબર હોવા છતાં પણ કાયદાની ઠેકડીઓ ઉડાડવા માટે બહાર નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article