AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની ખાનપુર સોસાયટી સ્થિત પ્રેમરસ સોસાયટી 25 દિવસ બાદ પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, સ્થાનિકો પુછી રહ્યા છે કે અમારો વાંક શું છે?

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનેમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે.ખાનપુરમાં આવેલ પ્રેમરસ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી, 25 દિવસ થયા છતાં પણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટમાંથી દૂર ન કરતા સ્થાનિકો નારાજ થયા હતા અને સ્થાનિકોએ તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ લગાડ્યા હતા સાથે જ સ્થાનિકોએ તેમના વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી હતી. […]

અમદાવાદની ખાનપુર સોસાયટી સ્થિત પ્રેમરસ સોસાયટી 25 દિવસ બાદ પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, સ્થાનિકો પુછી રહ્યા છે કે અમારો વાંક શું છે?
https://tv9gujarati.in/amdaabad-ni-khan…ao-vaank-shu-che/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:21 PM
Share

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનેમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે.ખાનપુરમાં આવેલ પ્રેમરસ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી, 25 દિવસ થયા છતાં પણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટમાંથી દૂર ન કરતા સ્થાનિકો નારાજ થયા હતા અને સ્થાનિકોએ તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ લગાડ્યા હતા સાથે જ સ્થાનિકોએ તેમના વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">