VIDEO: મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

|

Oct 07, 2020 | 11:12 AM

અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જનતા પણ આ વિખવાદથી વાકેફ છે. અમદાવાદની જનતાનું માનવું છે કે સત્તા પાંખ અને વહીવટી પાંખ બંને એકબીજાના પૂરક છે અને બંને સાથે હશે તો જ શહેરનો વિકાસ થશે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

VIDEO: મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

Follow us on

અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જનતા પણ આ વિખવાદથી વાકેફ છે. અમદાવાદની જનતાનું માનવું છે કે સત્તા પાંખ અને વહીવટી પાંખ બંને એકબીજાના પૂરક છે અને બંને સાથે હશે તો જ શહેરનો વિકાસ થશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જનતામાં રોષ પણ છે અને કહે છે કે બંને વચ્ચેના ઝઘડામાં સામાન્ય પ્રજાના વિકાસના કામો પર અસર પડી રહી છે. અમદાવાદના લોકોનું માનવું છે કે જો મેયર અને કમિશનરે અંગત ઝઘડો પુરો કરીને વિકાસના કામો ન કરવા હોય તો પદનો ત્યાગ કરી દેવો જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

Published On - 7:07 am, Sun, 8 March 20

Next Article