અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જનતા પણ આ વિખવાદથી વાકેફ છે. અમદાવાદની જનતાનું માનવું છે કે સત્તા પાંખ અને વહીવટી પાંખ બંને એકબીજાના પૂરક છે અને બંને સાથે હશે તો જ શહેરનો વિકાસ થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જનતામાં રોષ પણ છે અને કહે છે કે બંને વચ્ચેના ઝઘડામાં સામાન્ય પ્રજાના વિકાસના કામો પર અસર પડી રહી છે. અમદાવાદના લોકોનું માનવું છે કે જો મેયર અને કમિશનરે અંગત ઝઘડો પુરો કરીને વિકાસના કામો ન કરવા હોય તો પદનો ત્યાગ કરી દેવો જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..
Published On - 7:07 am, Sun, 8 March 20