Gujarati NewsGujaratAmc commissioner vijay nehra ensures resurfacing of damaged roads before diwali
અમદાવાદીઓ આનંદો! દિવાળી પહેલા રસ્તાઓના સમારકામ થશે પૂર્ણ, જુઓ VIDEO
અમદાવાદમાં ખરાબ રસ્તા અંગે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનું નિવેદન કર્યું છે. કમિશનર વિજય નહેરાએ રસ્તા અંગે જવાબદારીનો સ્વીકાર કર્યો છે. જોકે વિજય નહેરાએ દાવો કર્યો છે કે દિવાળી સુધી શહેરના રસ્તા દૂરસ્ત કરી દેવામાં આવશે અને ખરાબ રસ્તા મુદ્દે ટુંક સમયમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાશે. કમિશનરના આ દાવા માત્ર કાગળ પર રહે છે કે […]
Follow us on
અમદાવાદમાં ખરાબ રસ્તા અંગે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનું નિવેદન કર્યું છે. કમિશનર વિજય નહેરાએ રસ્તા અંગે જવાબદારીનો સ્વીકાર કર્યો છે. જોકે વિજય નહેરાએ દાવો કર્યો છે કે દિવાળી સુધી શહેરના રસ્તા દૂરસ્ત કરી દેવામાં આવશે અને ખરાબ રસ્તા મુદ્દે ટુંક સમયમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાશે. કમિશનરના આ દાવા માત્ર કાગળ પર રહે છે કે પછી શહેરીજનોને ખાડાવાદમાંથી મુક્તિ મળે છે તે જોવાનું રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો