શરદ પૂનમ નિમિતે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

|

Oct 31, 2020 | 4:52 PM

શરદપૂનમ નિમિતે માં-અંબાના ધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શ્રદ્ધાળુઓના ઘોડાપુરના પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને કારણે કોરોનાના નિયમોનો સદતંર અભાવ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે માતાજીને દૂધ પૌંઆનો પ્રસાદ ધરાવાશે. પરંતુ, રાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 […]

શરદ પૂનમ નિમિતે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

Follow us on

શરદપૂનમ નિમિતે માં-અંબાના ધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શ્રદ્ધાળુઓના ઘોડાપુરના પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને કારણે કોરોનાના નિયમોનો સદતંર અભાવ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે માતાજીને દૂધ પૌંઆનો પ્રસાદ ધરાવાશે. પરંતુ, રાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article