Gujarati NewsGujaratAmbaji mandir sharad poonam bhakto ni umti bheed social distance no abhav
શરદ પૂનમ નિમિતે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
શરદપૂનમ નિમિતે માં-અંબાના ધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શ્રદ્ધાળુઓના ઘોડાપુરના પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને કારણે કોરોનાના નિયમોનો સદતંર અભાવ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે માતાજીને દૂધ પૌંઆનો પ્રસાદ ધરાવાશે. પરંતુ, રાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 […]
Follow us on
શરદપૂનમ નિમિતે માં-અંબાના ધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શ્રદ્ધાળુઓના ઘોડાપુરના પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને કારણે કોરોનાના નિયમોનો સદતંર અભાવ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે માતાજીને દૂધ પૌંઆનો પ્રસાદ ધરાવાશે. પરંતુ, રાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય.