નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 […]
Follow us on
નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.