અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

|

Oct 24, 2020 | 3:17 PM

નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.   Web Stories View more Bank Of Baroda માંથી 50 […]

અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

Follow us on

નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article