VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે યોજાયું સ્નેહમિલન, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગાંધીનગરના પંચદેવ મહાદેવના કર્યા દર્શન

|

Oct 28, 2019 | 4:02 AM

આજે નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે તેમની અધ્યક્ષતામાં સાંસદો અને ભાજપના કાર્યકરો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા સુધી આ સ્નેહમિલન યોજાશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષ નિમિત્તે ગાંધીનગરના પંચદેવ મહાદેવના મંદિરે દર્શન કર્યા. જે બાદ તેઓ ભદ્રકાળી માતાના દર્શન કરી સવારે 11:30 કલાકે શાહીબાગ ઓફિસર્સ મેસમાં પોલીસ […]

VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે યોજાયું સ્નેહમિલન, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગાંધીનગરના પંચદેવ મહાદેવના કર્યા દર્શન

Follow us on

આજે નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે તેમની અધ્યક્ષતામાં સાંસદો અને ભાજપના કાર્યકરો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા સુધી આ સ્નેહમિલન યોજાશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષ નિમિત્તે ગાંધીનગરના પંચદેવ મહાદેવના મંદિરે દર્શન કર્યા. જે બાદ તેઓ ભદ્રકાળી માતાના દર્શન કરી સવારે 11:30 કલાકે શાહીબાગ ઓફિસર્સ મેસમાં પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article