આજે નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે તેમની અધ્યક્ષતામાં સાંસદો અને ભાજપના કાર્યકરો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા સુધી આ સ્નેહમિલન યોજાશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષ નિમિત્તે ગાંધીનગરના પંચદેવ મહાદેવના મંદિરે દર્શન કર્યા. જે બાદ તેઓ ભદ્રકાળી માતાના દર્શન કરી સવારે 11:30 કલાકે શાહીબાગ ઓફિસર્સ મેસમાં પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો